Tar Fencing Yojana 2025 Gujarat:તાર ફેન્સીંગ યોજના 2025

Tar fencing yojana

Tar fencing yojana gujarat 2025 apply online Tar Fencing Yojana 2025 Gujarat:તાર ફેન્સીંગ યોજના 2025 શું છે? કંટાળી વાડ બનાવવા મળશે પૈસા , કેટલી સહાય મળે ,ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી ખેડૂતોને હવે કાંટાળી તાર બનાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવશે ,કારણ કે ખેતરમાં અને રોજડા લોહી પી જાય છે તે માટે યોજના શરૂ કરી … Read more

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ની તબિયત લથડી // Mayabhai ahir

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ની તબિયત બગડી : લોકસાહિત્યકાર માયાભાઈ આહીર(mayabhai ahir) ની ચાલુ કાર્યક્રમ તબિયત બગડી હતી તેમનો કાર્યક્રમ મહેસાણાના કડીના ઝુલાસણ ગામમાં નુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ હતો તેવું જાણવા મળે છે. ચાલુ ડાયરામાં માયાભાઈ આહીર બધા લોકો સામે માફી માગી કે ,તમામ વડીલો ની હું ક્ષમા માગું છું, વેરી વેરી સોરી મારી તબિયત … Read more

ખેડૂતો માટે કૃષિમંત્રી એ કરેલી મોટી જાહેરાત 2025

ખેડૂતો માટે કૃષિમંત્રી એ કરેલી મોટી જાહેરાત 2025  ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી હશે તે આ સુધી ખરીદી થશે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્યમાં 3,73,000 થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવથી ખરીદવા માટે સરકાર શ્રીમાં નોંધણી કરાવે હતી . તેમાં છેલ્લી મુદત 8 મી ફેબ્રુઆરી … Read more

મહાકુંભ માટે ગુજરાતથી 5 નવી બસો શરૂ કરાશે, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ // Mahakumbh 2025

Mahakumbh 2025 :ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુ કિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી … Read more

ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, માત્ર 50 ટકા લક્ષ્યાંક પૂર્ણ

Kishan farmer registrations

Farmer Registration Portal (Kishan farmer registrations ): ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50 … Read more

Kumbh melo 2025 // કુંભ મેળા વિશે માહિતી

કુંભ મેળા વિશે માહિતી કુંભ મેળો હિંદુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જેને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સમારોહ માનવામાં આવે છે. આ મેળામાં લાખો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે ભેગા થાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ પાપોને દૂર કરવા અને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કુંભ મેળાની શરૂઆત કુંભ મેળાની શરૂઆતના સ્પષ્ટ ઇતિહાસ … Read more