
પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (NT-DNT) – ઘરના સપનાને આપો સાકાર સ્વરૂપ! – Pandit Din Dayal Upadhyay Awas Yojana
🏠 પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025 👉 “શું તમારું પોતાનું ઘર નથી?”, “શું તમે ઝૂંપડપટ્ટી કે ભાડાનાં મકાનમાં રહેતા ખેડૂત કે શ્રમજીવી છો?”, તો આ યોજના ખાસ તમારા માટે છે! દરેક માનવીનું સપનું હોય છે – પોતાનું નાનું પણ પક્કું ઘર. ગુજરાત સરકાર એ જ દિશામાં એક મોટું પગલું ભર્યું છે, ખાસ કરીને વિચરતી…