કુંભ મેળા વિશે (about Kumbh Mela)
કુંભમેળો હિંદુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જેને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સમારોહ માનવામાં આવે છે. આ મેળામાં લાખો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ભેગા થાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ પાપોને દૂર કરવા અને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો માનવ વસ્તી વિસર્જન માટે પણ કુંભમેળામાં આવતા હોય છે એવી માન્યતા છે કે જે કુંભ મેળામાં સ્નાન કરે તેના બધા ભાગ નાશ થાય છે.
Kumbh Mela is a sacred festival of Hinduism, which is considered the largest religious festival in the world. In this fair, millions of people gather to bathe in holy rivers, which are considered best for removing sins and attaining salvation from a religious point of view. People also come to the Kumbh Mela for human immersion. It is believed that whoever bathes in the Kumbh Mela, all his parts are destroyed.
- કુંભ મેળામાં અનેક લોકો આજથી વિસર્જન અને સ્નાન માટે પણ જાય છે
- કુંભ મેળો પ્રયાગરાજ માં મેન સ્નાનક માનવામાં આવે છે
- કુંભ મેળો એ યુપી સરકાર દ્વારા બજેટ બહાર પાડી લે તેનું હેન્ડલિંગ કરે છે

કુંભ મેળાની શરૂઆત(The beginning of the Kumbh Mela)
કુંભ મેળાની શરૂઆતના સ્પષ્ટ ઇતિહાસ માટે પુરાવા ન મળે, પરંતુ એવી માન્યતાઓ છે કે તેનું ઉદભવ પ્રાચીન કથાઓ અને હિંદુ પુરાણોમાંથી થયો છે.
- સમુદ્રમંથન કથા: હિંદુ મિથક મુજબ દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું હતું. આ દરમિયાન અમૃતથી ભરેલો કુંભ (ઘડો) બહાર આવ્યો. આ કુંભને લીધે ચાર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી અને શિપ્રાના તટે કુંભ મેળાનું આયોજન થાય છે.
મહાકુંભ અને તેનું આયોજન કુંભ મેળો ચાર સ્થળોએ જુદા જુદા સમયમાં આયોજિત થાય છે:
- પ્રયાગરાજ (ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ)
(Prayagraj (Confluence of Ganges, Yamuna and Saraswati)
- હરિદ્વાર (ગંગા નદી)
Haridwar (River Ganges) - ઉજ્જૈન (શિપ્રા નદી)
Ujjain (River Shipra) - નાસિક (ગોદાવરી નદી)
Nashik (River Godavari)
કુંભ મેળો ચાર પ્રકારના ચક્રમાં આવે છે:
- મહાકુંભ મેળો: દરેક 12 વર્ષમાં પ્રયાગરાજ ખાતે થાય છે.
- અર્ધકુંભ મેળો: દરેક 6 વર્ષમાં પ્રયાગરાજ અને હરિદ્વારમાં થાય છે.
- પુર્ણ કુંભ: દરેક 12 વર્ષમાં 4 સ્થળોએ ફેરબદલીથી થાય છે.
- મેઘા કુંભ: દરેક 144 વર્ષમાં પ્રયાગરાજ ખાતે વિશેષ મહત્ત્વ સાથે થાય છે.

મહાકુંભનો તહેવાર: ખાસ ચિહ્નો
- સ્નાનનો મહત્વ: મહાકુંભ માં પવિત્ર નદીઓમાં સ્નાનથી શ્રદ્ધાળુઓ પોતાના પાપોથી મુક્ત થાય છે.
Importance of Bathing: Devotees are freed from their sins by bathing in the sacred rivers of Mahakumbh. - સાધુઓનો મેળાવડો: હજારો સાધુ-સંતો અને અખાડાઓનો ભવ્ય સમારોહ જોવા મળે છે.
Gathering of Sadhus: A grand ceremony of thousands of monks and akharas is witnessed. - ધાર્મિક વિધિઓ: યજ્ઞ, પૂજા, પ્રવચન અને ભક્તિ ગાન માટે વિશેષ આયોજન થાય છે.
Religious rituals: Special arrangements are made for sacrifices, worship, discourses, and devotional songs.
આગામી મહાકુંભનો ક્યારેક આયોજિત થાય છે?
મહાકુંભ મેળો છેલ્લે 2013માં યોજાયો હતો અને હવે 2025માં પ્રયાગરાજ ખાતે યોજાશે.
નોટ: કુંભ મેળાનું આયોજન (Kumbh Mela 2025) શાસ્ત્રો અનુસાર ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિને આધારે નક્કી થાય છે.
આ પણ વાંચો…
હોલિકા દહનનું પૌરાણિક મહત્વ (The Mythological Story Behind Holika Dahan)
Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.