Today’s Gold and Silver Prices 2025 | આજના સોના અને ચાંદીના ભાવ 2025

Today’s Gold and Silver Prices (March 10 , 2025) | આજના સોના અને ચાંદીના ભાવ (7 માર્ચ 2025) Stay updated with the latest gold and silver rates before making a purchase. Knowing the current market price can help you make informed investment decisions. Check today’s rates below! સોના અને ચાંદીના તાજેતરના ભાવ જાણવા માટે અમારી … Read more

ભારતીય ફેન્ટા Vs મલેશિયન ફેન્ટા: 3 ગણું વધુ સુગર અને 7 ગણું વધુ સોડિયમથી આપણે શું પી રહ્યા છીએ ? -Indian Fanta vs Malaysian Fanta

Indian Fanta vs Malaysian Fanta

જાણો કે કેવી રીતે ભારતમાં મળતી ફેન્ટામાં મલેશિયાની ફેન્ટા કરતાં 3 ગણું વધુ સુગર અને 7 ગણું વધુ સોડિયમ છે. આકર્ષક ભાવ પાછળનું આ ખરાબ રહસ્ય હવે બહાર આવ્યું છે.વિશ્વના ફેન્ટા અને ભારતીય ફેન્ટા વચ્ચેનો તફાવત: શું આપણે વધુ ઝેરી પી રહ્યા છીએ? તાજેતરમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે, જે દર્શાવે છે કે Indian … Read more

હોલિકા દહન: પરંપરા અને આધ્યાત્મિક સંદેશ // Holika Dahan 2025

હોલિકા દહન-પરંપરા અને આધ્યાત્મિક સંદેશ (Tradition and Spiritual Significance) : હોલિકા દહન એ હિંદુ ધર્મમાં ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ પરંપરા પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે, જે સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાન અને જીવનમૂલ્યોને ઉજાગર કરે છે. Holika Dahan is a significant ritual celebrated on the evening of Phalguna Purnima (full … Read more

પશુધન વીમા સહાય યોજના 2025

પશુધન વીમા સહાય

રાજય સરકારની “રાજયના પશુપાલકોને પશુધન વીમા સહાય”ની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમીયમ માટે પ્રતિ પશુ રૂ.૧૦૦/- ચુકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈવ સ્ટોક મિશન (NLM) હેઠળની ૮૫% વીમા પ્રીમીયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ“રાજયના પશુપાલકોને પશુધન વીમા સહાય” ની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા … Read more

PM Surya Ghar Muft Bijli Yojana 2025: Eliginility And Benefits, Apply Online

PM Surya Ghar Muft Bijli Yojana 2025

PM Surya Ghar Muft Bijli Yojana 2025: is a government scheme that aims to provide free electricity to households in India. The scheme was launched by Prime Minister Narendra Modi on February 15, 2024. Under the scheme, households will be provided with a subsidy to install solar panels on their roofs. The subsidy will cover up … Read more

મહા શિવરાત્રી // mahashivratri 2025

mahashivratri 2025

મહા શિવરાત્રી (Mahashivratri ): એક દિવ્ય ઉજવણી મહા શિવરાત્રી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ પાવન રાત્રિ પર ભક્તો ઉપવાસ, પૂજા અને ધ્યાન દ્વારા ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. મહા શિવરાત્રીનો મહિમા મહા શિવરાત્રી ભક્તિ, આત્મશુદ્ધિ અને અધ્યાત્મના પ્રતીકરૂપે મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે … Read more

ખેડૂતો માટે કૃષિમંત્રી એ કરેલી મોટી જાહેરાત 2025

ખેડૂતો માટે કૃષિમંત્રી એ કરેલી મોટી જાહેરાત 2025  ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી હશે તે આ સુધી ખરીદી થશે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્યમાં 3,73,000 થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવથી ખરીદવા માટે સરકાર શ્રીમાં નોંધણી કરાવે હતી . તેમાં છેલ્લી મુદત 8 મી ફેબ્રુઆરી … Read more

મહાકુંભ માટે ગુજરાતથી 5 નવી બસો શરૂ કરાશે, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ // Mahakumbh 2025

Mahakumbh 2025 :ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુ કિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી … Read more

ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, માત્ર 50 ટકા લક્ષ્યાંક પૂર્ણ

Kishan farmer registrations

Farmer Registration Portal (Kishan farmer registrations ): ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50 … Read more

Kumbh melo 2025 // કુંભ મેળા વિશે માહિતી

કુંભ મેળા વિશે માહિતી કુંભ મેળો હિંદુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જેને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સમારોહ માનવામાં આવે છે. આ મેળામાં લાખો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે ભેગા થાય છે, જે ધાર્મિક દ્રષ્ટિએ પાપોને દૂર કરવા અને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કુંભ મેળાની શરૂઆત કુંભ મેળાની શરૂઆતના સ્પષ્ટ ઇતિહાસ … Read more